Posts

પશુપાલન-૨

Image
પશુપાલકોને મૂંઝવતા પ્રશ્ર્નો અને તેનું નિરાકરણ પ્રશ્ન -૧ દુધાળા પશુની ખરીદી કરતી વખતે કઈ - કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?  જવાબ :દુધાળ પશુ શાંત સ્વભાવનું , પહેલા કે બીજા વેતરનું તાજું વિયાયેલું , સુવિકસિત ચુરસ્ત બાવલા વાળું , દુધની નસ લાંબી અને ગૂંચવાળી , દુગ્ધશીરા છેક છાતીનાં ભાગ સુધી પહોચતી હોય તેવું , શરીરે તંદુરસ્ત , કોઇપણ ખોડ ખાંપણ વગરનું , આઉ નાના અને સરખા આંચળવાળું પાછળના ભાગે ઉંચે સુધી જતું હોવું જોઈએ .  પ્રશ્ન -૨ પશુ રહેઠાણમાં પશુઓને કેટલી જગ્યા જોઈએ ?  જવાબ :પશુ રહેઠાણ બનાવતી વખતે પુખ ગાયો માટે ગાય દીઠ ૩.૫ ચો.મી. , ભેંસ દીઠ ચો.મી. , વોડકીઓને ૩.૦ ચો.મી. , વાછરડી દીઠ ૨.૦ ચો.મી. , વિયાણ ઘરમાં ગાય દીઠ ૧૨.૦૦ ચો.મી. , તથા સાંઢ દીઠ ૧૨.૦૦ ચો.મી.જગ્યા ધ્યાનમાં લેવી .   પ્રશ્ન -3 ઘાસચારાને નીરવાની પદ્ધતિ શું છે ?  જવાબ :સુકા - લીલા ઘાસચારાને મિક્ષ કરી ચાફ કટર કે સુડાથી ઝીણા ટુકડા કરી નીરણ કરવું જોઈએ . જેનાથી ખોરાકનો બગાડ અટકે છે . ખોરાકનું સારું પાચન થાય છે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. . પ્રશ્ન -૪ શું વધારે પાણી પીવડાવવાથી પશુઓમાં દૂધ ઉત્પા...

પશુપાલન

Image
પશુપાલકોને મૂંઝવતા પશુપ્રજનનલક્ષી પ્રશ્નો અને તેનું નિરાકરણ   પ્રશ્ન -૧ ગાય / ભેંસ ગરમીમાં આવે છે કે કેમ તે ખબર નથી પડતી ?  જવાબ :ગાયની સરખામણીએ ભેંસમાં ગરમીના ચિન્હો બહુ ઓછા દેખાય છે જો ગરમી વિષે ખ્યાલ ના આવે તો ડોક્ટરની સલાહ લેવી .આવશ્યક છે અને જો ડોક્ટર હાજર ન હોય તો તારીખ નોંધી લેવી અને ફરીથી ૧૯ થી ૨૨ દિવસે લક્ષણો જોવા જેવાકે તેલની ધાર જેવી લાળી કરવી , ભાંભરવું ,બરાડવું , વારંવાર પેશાબ કરવો , યોનીનો ભાગ લાલાશ પડતો દેખાય , પશુ ડબકાય તો બીજદાન કરવું હિતાવહ છે .   પ્રશ્ન -૨ ગાય / ભેંસ ગરમીમાં આવે પછી ક્યારે ગાભણ કરાવીએ ?  જવાબ: ગાય / ભેંસ ૧૮ થી ૨૧ દિવસના અંતરાળ ગરમીમાં આવે છે અને ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે . ગાય / ભેંસને ગરમીના છેલ્લા ૧૨ કલાકમાં ગમે ત્યારે બીજદાન કરાવી શકો છો . એટલે ફે તમે સાંજે ગરમીના ચિન્હો જોયા હોય તો વહેલી સવારે બીજદાન કરાવો અને સવારે ગરમીના લક્ષણો નિહાળ્યા હોય તો સાંજે બીજદાના કરાવી શકો છો . એવીજરીતે ૧૨ કલાકની અંતરાળે બે વાર બીજદાન કરાવવું લાભદાયી છે .  પ્રશ્ન -૩ ગાય / ભેંસને ફેળવ્યા પછી શું કાળજી રાખવી પડે ?   જવાબ:...

Contribution of Cooperatives in Rural Development

Image
Contribution of Cooperatives in Rural Development                                                   We have seen in history that India's economy is based on agriculture. India is an agricultural country and 70 to 80% of the people (farmers) depend on agriculture. But in today's age, the old intellect has given a good impetus to the cooperative activity by accepting the trends of modernization. In today's world, modernity is as important as spirituality. But when both are accepted. Then - many changes can be brought in the society. In today's changing modern age, new industry and business are developing in every field. New - New technology is coming in the market day by day. We have to accept all these innovations instinctively as well as develop its technical understanding. So that both ease and speed can be included in the work.          ...

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

Image
                        આપણે ઈતિહાસમાં જોઈ ગયા કે ભારતનું  અર્થતંત્ર ખેતી પર આધારીત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે તેમજ ૭૦ થી ૮૦ % લોકો  ( ખેડૂતો ) ખેતી પર નભે છે . પરંતુ આજના આ  યુગમાં જુની બુધ્ધિક્ષમતાથી આધુનિકરણના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃતિને સારો વેગ આપેલ છે . આજના યુગમાં જેટલું Sprituality નું મહત્વ છે તેટલું જ Mordenisation નું પણ મહત્વ છે . પરંતુ જયારે બન્નેનાં સ્વીકાર થાય . ત્યારે – સમાજમાં ઘણા જ પરિવર્તનો લાવી શકાય છે . આજના બદલાતા જતાં આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે હરણફાળ ઉદ્યોગ તથા ધંધાનો વિકાસ થતો જાય છે . નવી - નવી ટેકનોલોજી દિવસેને દિવસે બજારમાં આવતી જાય છે . આ તમામ નવીનીકરણને આપણે સહજ સ્વીકારીને ચાલવું પડશે તેમજ તેની ટેકનીકલ સમજ કેળવવી પડશે . જેથી કરીને કામકાજમાં સરળતા તથા ઝડપ આ બન્નેનો સમાવેશ કરી શકાય .                 આપણે ભૂતકાળમાં જોઈ ગયા કે ભારત દેશમાં સહકારી પ્રવૃતિ તે જર્મનીના કાર્યરૂપી પદ્ધતિના આધારીત રચવામાં આવેલ છે , તેમજ ભારતના ખેડૂતો મ...

बदलते समय में प्राकृतिक कृषि का महत्व

Image
बदलते समय में प्राकृतिक कृषि का महत्व                            भारतीय अर्थव्यवस्था में, भारत को वर्षों पहले भी कृषि का देश कहा जाता था। आज भी, अधिकांश आबादी कृषि और गैर-कृषि लोगों पर निर्भर है। आज के युग में, सब्जियों से लेकर फल, फूल, अनाज और दालों तक, विभिन्न फसलों को स्पष्ट रूप से कई वास्तविक रासायनिक उर्वरकों, कीटनाशकों और रसायनों के साथ छिड़का जाता है। कई स्थानों पर, फलों और सब्जियों के आकार और रंग के लिए रासायनिक इंजेक्शन का उपयोग किया जाता है। जिसके कारण भोजन के रूप में ऐसे फल और सब्जियों के उपयोग से लंबे समय में त्वचा, मांसपेशियों, कैंसर और आंतरिक अंग रोग, संक्रमण आदि हो सकते हैं। ऐसे खाद्य पदार्थ मानव शरीर की प्रतिरक्षा प्रणाली में कमी का कारण बनते हैं। आज के बाजार की अधिकांश वस्तुएं आम जनता के शारीरिक और मानसिक स्वास्थ्य से समझौता करते हुए मिलावटी पाई जाती हैं। इसलिए, आज के बेटों के लिए जैविक खेती के महत्व को समझना बहुत महत्वपूर्ण हो गया है।                  ...

The importance of natural farming in a changing era

Image
                            The importance of natural farming in a changing era                            In the Indian economy, India was called the country of agriculture even years ago. Even today, most of the population is dependent on agriculture and non-agricultural people. In today's age, from vegetables to fruits, flowers, grains and pulses, various crops are apparently sprayed with many genuine chemical fertilizers, pesticides and chemicals. In many places, chemical injections are used for the size and color of fruits and vegetables. Due to which the use of such fruits and vegetables as food can lead to skin, muscle, cancer and internal organs diseases, infections etc. in the long run. Such foods cause a decrease in the human body's immune system. Most of the items in today's market are found to be adulterated while compromising the physic...

પરિવર્તનશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ

Image
પરિવર્તશીલ યુગમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ               ભારતીય અર્થતંત્રમાં ભારતને વર્ષો પહેલાં પણ ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો . આજે પણ મોટાભાગની વસ્તી કૃષિ આધારીત અને કૃષિ પર નભતા લોકો જોવા મળે છે . આજના યુગમાં શાકભાજીથી લઈને ફળ , ફુલ , અનાજ અને કઠોળ જેવા વિવિધ પાધમાં દેખીતી રીતે ઘણા ખરા રાસાયણિક ખાતરો , જંતુનાશક દવાઓ તથા કેમિકલયુકત દવાનો છંટકાવ કરવામાં આવે છે . ઘણી જગ્યાએ તો ફળ - ફુલ કે શાકભાજીના કદ અને રંગ માટે કેમિકલયુકત ઈજેકશનનો ઉપયોગ થતો જોવા મળે છે . જેના કારણે આવા ફળ અને શાકભાજી ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી લાંબા ગાળે ચામડીના , સ્નાયુના , કેન્સર તથા આંતરિક અવયવોના રોગો , ઇન્ફેક્શન ના રોગો વિગેરે જોવા મળે છે . આવા ખોરાકને લીધે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થવા પામે છે . આજની બજારમાં મોટાભાગની વસ્તુઓ જયારે ભેળસેળયુકત જોવા મળે છે ત્યારે આ સામાન્ય પ્રજાની શારિરીક અને માનસિક તંદુરસ્તી સાથે ચેડા થતા જોવા મળે છે.           આથીજ આજના ધરતીપુત્રોને સજીવ ખેતીનું મહત્વ સમજવું ઘણું જ જરૂરી બન્યુ છે . વર્ષોથ...