ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

આપણે ઈતિહાસમાં જોઈ ગયા કે ભારતનું અર્થતંત્ર ખેતી પર આધારીત છે . ભારત એક ખેતીપ્રધાન દેશ છે તેમજ ૭૦ થી ૮૦ % લોકો ( ખેડૂતો ) ખેતી પર નભે છે . પરંતુ આજના આ યુગમાં જુની બુધ્ધિક્ષમતાથી આધુનિકરણના પ્રવાહોને સ્વીકારીને સહકારી પ્રવૃતિને સારો વેગ આપેલ છે . આજના યુગમાં જેટલું Sprituality નું મહત્વ છે તેટલું જ Mordenisation નું પણ મહત્વ છે . પરંતુ જયારે બન્નેનાં સ્વીકાર થાય . ત્યારે – સમાજમાં ઘણા જ પરિવર્તનો લાવી શકાય છે . આજના બદલાતા જતાં આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે હરણફાળ ઉદ્યોગ તથા ધંધાનો વિકાસ થતો જાય છે . નવી - નવી ટેકનોલોજી દિવસેને દિવસે બજારમાં આવતી જાય છે . આ તમામ નવીનીકરણને આપણે સહજ સ્વીકારીને ચાલવું પડશે તેમજ તેની ટેકનીકલ સમજ કેળવવી પડશે . જેથી કરીને કામકાજમાં સરળતા તથા ઝડપ આ બન્નેનો સમાવેશ કરી શકાય . આપણે ભૂતકાળમાં જોઈ ગયા કે ભારત દેશમાં સહકારી પ્રવૃતિ તે જર્મનીના કાર્યરૂપી પદ્ધતિના આધારીત રચવામાં આવેલ છે , તેમજ ભારતના ખેડૂતો મ...