Posts

Showing posts with the label આચાર્ય દેવવ્રત લિખિત પ્રાકૃતિક ખેતી પુસ્તક માંથી

પ્રાકૃતિક ખેતી ભાગ 1 આચાર્ય દેવવ્રત

Image
              ખેતી હોય કે પછી સજીવ , બધી પદ્ધતિમાં ખેડૂતના ખીસ્સામાંથી જ રૂપિયા જાય છે . બિયારણ ખરીદવાથી લઇને ખાતર સુધી , દવાનો છંટકાવ અને અન્ય બીજા બધા કાર્ય માટે ખેડૂત શાહુકાર પાસેથી કરજ લે છે અને જો પાક પાકવા સમયે કુદરતી આફત જેવી કે વાવાઝોડું , તોફાન , કરા આવે તો પાક નિષ્ફળ જાય છે અને બિચારા ખેડૂતની મહેનત વ્યર્થ થઇ જાય છે . તે ક્યાંથી ઉતારશે એ દેવું જે તેણે શાહુકાર પાસેથી લીધું છે . જો એક - બે પાક આમજ નિષ્ફળ થઇ જાય તો પંખે લટકવા સિવાય એની પાસે કોઈ રસ્તો રહેતો નથી . આપણે આજે આ વ્યવસ્થા ખેડૂતોને આપીએ છીએ .               સજીવ ખેતી એ શબ્દ આપણા વ્યવહારમાં એવી રીતે વણાઇ ગયો છે કે એના દ્વારા આપણે રાસાયણિક સજીવ ખેતીની જ ચર્ચા કરીએ છીએ . સજીવ ખેતી શું છે ? એ પણ ખેડૂત માટે , એમની આર્થિક પરિસ્થિતિ માટે , રાસાયણિક ખેતીથી ઓછી સસ્તી નથી અને એટલી જ ખતરનાક છે . હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય ( હિસ્સાર ) અને પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય ( લુધિયાણા ) ના આંકડા , જે ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યા છે , તે પણ આ વાતને સમર્થન કરે છે . ભ...