Posts

Showing posts with the label અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી                 અહી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષો પેહલા પ્રકાશિત થયેલ અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ નો વાંચન અને અભ્યાસ બાદ તેમાં બિન ખેતી વિષયક ધિરાણ સંસ્થાઓ ,માર્કેટિંગ મંડળીઓ ,રૂપાંતરિત મડળીઓ ,ગ્રાહક સહકારી ભંડારો , ગૃહનિર્માણ મંડળીઓ ,ઓધ્યોગિક સહકારી મંડળીઓ તેમજ સહકારી ડેરી ઉધ્યોગ વગેરે વિષે ગુજરાત રાજ્ય સાથે જોડાયેલ સહકારી માળખાને અનુલક્ષીને દરેકનો ઇતિહાસ અને વિકાસ ના તબક્કાઓ દર્શાવાયા છે પરંતુ આજે જ્યારે વિશ્વફલક પર ભારત દેશ અને તેમાય જ્યારે આપડું ગુજરાત રાજ્ય ડેરી ઉધ્યોગ ક્ષેત્રે પ્રથમ હરોળમાં છે ત્યારે તેના ઇતિહાસ અને વિકાસના તબક્કાઓની રસપ્રદ સન્સ્સ્માર્ણોને , તેઓની અથાગ મેહનતને ,પરિશ્રમને કેવી રીતે ભૂલી શકાય. અહી તેમાથી કેટલાક ડેરી ઉધ્યોગ ની શરૂઆત અને વિકાસના પ્રસંગો દર્શાવાનો પ્રયત્ન કરેલ છે જે આજે આપણને વર્ષો પેહલા નાખેલ બીજ (અમુલ) ની યાદો (મહેનત અને ધ્યેય ) વર્તમાનમાં લાવવાનો પ્રયત્ન કરેલ છે.        ...