ભારતમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસના તબક્કાઓ

                   ભારતમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસના તબક્કાઓ   



  દુષ્કાળ બાદ અંગ્રેજ સરકારે ખેડૂતોને ખેતી માટે કરજાઓ નાણાં પૂરા પાડવા 18મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ  daikin એગ્રીકલ્ચર  રીલીફ એક l1879માં અમલમાં મૂક્યો ત્યારબાદ ઈસવીસન ૧૮૮૩માં લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ એટલે કે ખેડૂત ના કરજનો ભાર ઓછો કરવા જમીન સુધારણા નો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ ઇ.સ. 1984માં ખેડૂતોને ખેતી ના ધિરાણ માટે એગ્રીકલ્ચર લોન એક્ટ પસાર કરવામાં આવ્યો 



                       ૧૯મી સદીમાં એટલે કે શરૂઆતમાં સર ફેડરિક નિકોલ્સન  નો અહેવાલ ભારત સરકારે હાથ પર લીધો lord karjan સર અેડવર્ડ લો કમિટીની રચના કરી ત્યારબાદ સમગ્ર દેશ માટે સહકારી કાયદો ઘડવો અથવા તેને અમલમાં મૂકવાની હિમાયત કરવામાં આવી અને તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી


                               ઇસવી સન ૧૯૦૪માં સહકારી શરાફી મંડળીઓ નો કાયદો સમગ્ર ભારતને આવરી લેતો પસાર કરવામાં આવ્યો જેને સહકારી મંડળીઓનો કાયદો પણ ગણવામાં આવે છે ઈસવીસન ૧૯૧૨માં બિન ધિરાણ સહકારી મંડળીઓનો કાયદો અમલમાં આવ્યો મંડળીનું હેતુ સહકારના સિદ્ધાંતો મુજબ તેના સભ્યોના આર્થિક ઉત્કર્ષ ને ઉત્તેજન આપવાનો તેમજ તેની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય નો ઉત્કર્ષ ઉદાહરણ પૂરું પાડવાનું આ કાયદામાં મહત્વ હતું


        ઈ.સ 1918માં સહકારી શિક્ષણ તાલીમ અને પ્રચાર માટે મુંબઈમાં  પ્રાંતીય સહકારી ઇન્સ્ટિટયૂટ  ની રચના થઈ ત્યારબાદ લાંબી મુદતના ધિરાણ પૂરું પાડતી જમીન વિકાસ બેંક 1920માં પંજાબના જલંધર ખાતે શરૂ થઇ ત્યાર બાદ સમય જતાં બેંક નો કાયદો પસાર થતાં બેંકોના કામકાજ ને ખૂબ જ વેગ મળ્યો શરૂઆતમાં બેંકો લેન્ડ મોર્ટગેજ બેંક તરીકે ઓળખાતી હતી પરંતુ ત્યારબાદ કાયદામાં અવારનવાર ફેરફાર થતાં જુદા જુદા રાજ્યોમાં રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક ની સ્થાપના થઈ એટલે કે ૧૯૨૦ થી 30ના દાયકામાં બેન્કિંગ વિભાગની શરૂઆત થઈ


        મુંબઈ પ્રાંતમાં એટલે કે દેશના રાજ્ય કક્ષાએ પ્રથમ સહકારી કાયદો ૧૯૨૫માં અમલમાં આવ્યો એટલે કે બોમ્બે કો ઓપરેટીવ એકટ ની શરૂઆત ૧૯૨૫માં થઈ ત્યારબાદ તેમાં મંડળીઓનું વર્ગીકરણ તેને આટોપી લેવી લવાદી પ્રથા મંડળીના લેણાની જમીન મહેસૂલની વસૂલાત ની જોગવાઈ સભ્ય દીઠ મતાધિકાર મંડળી ના અગ્ર હકની બાબતે પ્રથમ બોજો વગેરે જોગવાઈઓ ઉપરાંત ગુનાહિત કૃત્ય નો ઉલ્લેખ કરવો તથા મંડળીઓના એકત્રીકરણની જોગવાઈઓને પણ આવરી લેવામાં આવી


             ત્યારબાદ આરબીઆઈ બેન્ક બેન્ક ઓફ ઇન્ડિયા જેને ભારતીય રિઝર્વ બેંક તરીકે ઓળખવામાં આવે છે જે 1934 ની જોગવાઈ અંતર્ગત પહેલી એપ્રિલ 1935 ના રોજ તેની સ્થાપના થઈ જે સમગ્ર ભારતમાં નાણા ને લગતી નાણાકીય નીતિ નું નિયમન કરે છે



    ઈસવીસન 1945માં શ્રી આર.જી સરૈયા ના અધ્યક્ષ પદે એક સમિતિની નિમણૂક કરવામાં આવી જેમણે બે મુખ્ય ભલામણો કરી જેમાં પ્રથમ ગ્રામ્ય ધિરાણ સહકારી મંડળીઓ એક કાર્યકારી સહકારી મંડળીના બદલે વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ હોવી જોઈએ અને બીજું આગામી ૧૦ વર્ષમાં દેશના ૫૦ ટકા ગામડાને તથા દેશની કુલ વસતીના ૩૦ ટકા વસ્તી સહકારી પ્રવૃત્તિને આવરી લેવી જોઈએ


         આપણે જાણીએ છીએ કે ૧૯૪૭માં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ એટલે કે ભારત સ્વતંત્ર બન્યું ત્યારબાદ season ૧૯૫૪માં ગ્રામધિરાણ તપાસ સમિતિ ની ભલામણ સ્વીકારતા સહકારી શાખ વેચાણ રૂપાંતર સંગ્રહ અને તે સાથે સહકારી તાલીમની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું


 ઈસવીસન 1958ના રાષ્ટ્રીય વિકાસ પરિષદ ના સંદર્ભે કૃષિ વિષયક ધિરાણ ક્ષેત્રે સેવા સહકારી મંડળીઓની રચના ઉપર ખુબ જ ભાર મુકાયો જેમાં એક ગામમાં એક સહકારી મંડળીનો સિદ્ધાંતિક સ્વીકાર કરીને તેનો વિકાસ કરવો તથા દરેક ગામમાં આવેલ સહકારી મંડળી તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગામની આર્થિક સામાજિક વિકાસની જવાબદારી ઉપાડી લેવી


https://www.youtube.com/user/dharmeetdave


////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////

Comments

  1. Such a beautiful explanation of Basic model of India's rural economy!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગુજરાતમાં સહકારી ડેરી ઉધ્યોગ ના ઇતિહાસ અને વિકાસની એક જાંખી

ગ્રામ્ય વિકાસમાં સહકારી મંડળીઓનો ફાળો (full)

ગુજરાતમાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો પ્રારંભ અને વિકાસ